જેઓ રામકાર્ય કરશે તેને ભગવાન રામની પ્રાપ્તિ થશે : પૂજ્ય ભાઈશ્રી (LIVE)
જે ભગવાન રામનું કાર્ય કરશે, તેને ભગવાન રામની પ્રાપ્તિ જરૂર થશે. વર્તમાન સમયમાં જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પરવાનગી આપી દીધી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનાં…