ભોલેનાથના દર્શન કરવા અમરનાથ ધામ પહોંચી સારા અલી ખાન

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ભલે મુસ્લિમ હોય પરંતુ તે હિંદુ ધર્મને પણ ઘણું મહત્વ આપે…

પોરબંદરમાં ભારે વરસાદ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા

પોરબંદર તા,૨૦. પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૩૯૭ અસરગ્રસ્તોને જિલ્લા…

સાઉથ એકટ્રેસ સામંથા રૂથ પ્રભુના ઘરે નવા મેમ્બરની એન્ટ્રી

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાની એક્ટીંગથી લઇને સુંદરતાના કારણે સતત ચર્ચામાં રહેતી અબિનેત્રી છે. જોકે, એકટ્રેસે…

ઈસ્કોન બ્રિજ 9 લોકોનો ભોગ લેનાર આરોપી સહિત 6 લોકોની અટકાયત

શહેરમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં…

મણિપુર મુદ્દે સંસદમાં હંગામો, બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ

સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતો કોંગ્રેસના સાંસદએ રજૂ કર્યો સ્થગિત પ્રસ્તાવ…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪ ડેમ ૧૦૦ ટકા ભરાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમમાં પાણીની થયેલ આવક દર્શાવતું પત્રક ક્ષાર અંકુશ…