
ગાયત્રી મંદિર નજીક મહાકાય અજગર મળી આવ્યો
પોરબંદરના જયુબેલીપુલથી ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તે રાત્રીના સમયે 6 ફુટ લંબાઇ ધરાવતો મહાકાય અજગર કયાંકથી ચડી આવતા લોકોએ જાણ કરતા વનવિભાગની ટીમ દોડી ગઇ હતી અને મહામહેનતે રેસ્કયુ કરીને તેને પકડી પાડયો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button