અર્જુન બિજલાનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના જીવનમાં એક સમય એવો આવ્યો હતો. જ્યારે અભિનેતાના જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ હતી. અભિનેતાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેની અને નેહા(તેની પત્ની) પાસે તેમના પ્રથમ બાળકને અબોર્શન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
એક્ટર જ્યારે પણ કોઈ શોમાં દેખાય છે ત્યારે તેનો હસતો ચહેરો હંમેશા ફેન્સને જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં અર્જુને અનેક દુ:ખનો સામનો કર્યો છે. પોતાના પહેલા બાળકનું અબોર્શન આમાંથી એક છે. તો ચાલો જાણીએ અભિનેતા સાથે જોડાયેલી આ વાત
![આ કપલે પોતે પણ એકવાર બધાની સામે આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેતાનું આ ચોંકાવનારું નિવેદન ખરેખર બધાના હોશ ઉડાવી દે તેવું છે. અર્જુને એક રિયાલિટી શોમાં પોતાના અંગત જીવનમાં આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આવું ત્યારે થયું જ્યારે તેણે રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'માં પહેલીવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાત દુનિયાને સંભળાવી હતી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/10/arjun-bijlani-birthday-3.jpg)
આ કપલે પોતે પણ એકવાર બધાની સામે આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેતાનું આ ચોંકાવનારું નિવેદન ખરેખર બધાના હોશ ઉડાવી દે તેવું છે. અર્જુને એક રિયાલિટી શોમાં પોતાના અંગત જીવનમાં આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આવું ત્યારે થયું જ્યારે તેણે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં પહેલીવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાત દુનિયાને સંભળાવી હતી.2 / 5
![અર્જુન બિજલાનીએ પહેલા બાળકના અબોર્શનનો નિર્ણય લેવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તેમની પત્ની લગ્નના એક વર્ષ બાદ જ પ્રેગનેન્સી રહી હતી. પરંતુ તે દરમિયાન અર્જુન આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તે સમયે તેની પાસે ન તો કોઈ કામ હતું કે ન તો કોઈ આશા.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/10/arjun-bijlani-birthday-4.jpg)
અર્જુન બિજલાનીએ પહેલા બાળકના અબોર્શનનો નિર્ણય લેવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તેમની પત્ની લગ્નના એક વર્ષ બાદ જ પ્રેગનેન્સી રહી હતી. પરંતુ તે દરમિયાન અર્જુન આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તે સમયે તેની પાસે ન તો કોઈ કામ હતું કે ન તો કોઈ આશા.
![વાસ્તવમાં અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરમાં તેના પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ તેના સમગ્ર પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી. આવી સ્થિતિમાં પિતાની ફરજ શું છે તે પોતે સમજતો હતો. આવી સ્થિતિમાં જ્યારે નેહા પહેલીવાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/10/arjun-bijlani-birthday.jpg)
વાસ્તવમાં અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરમાં તેના પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ તેના સમગ્ર પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી. આવી સ્થિતિમાં પિતાની ફરજ શું છે તે પોતે સમજતો હતો. આવી સ્થિતિમાં જ્યારે નેહા પહેલીવાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
![અર્જુને જણાવ્યું કે, બાળકોની જવાબદારી ઘણી મોટી છે. તે દરમિયાન મારા બેંક ખાતામાં માત્ર 40,000 અથવા 50,000 રૂપિયા હતા. આટલા રૂપિયા પાસે હતા તો હું બાળકને કંઈ રીતે પાલન કરી શકું. હું ખરેખર દુખી હતો. અમે હોસ્પિટલ ગયા અને નેહા સંમત થઈ ગઈ હતી પણ તે ખૂબ રડી હતી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/10/arjun-bijlani-birthday-5.jpg)
અર્જુને જણાવ્યું કે, બાળકોની જવાબદારી ઘણી મોટી છે. તે દરમિયાન મારા બેંક ખાતામાં માત્ર 40,000 અથવા 50,000 રૂપિયા હતા. આટલા રૂપિયા પાસે હતા તો હું બાળકને કંઈ રીતે પાલન કરી શકું. હું ખરેખર દુખી હતો. અમે હોસ્પિટલ ગયા અને નેહા સંમત થઈ ગઈ હતી પણ તે ખૂબ રડી હતી.