આંગણવાડીની અન્ય મહીલાઓની ફરિયાદ ઉચ્ચકક્ષા એ કરી તે પ્રોગ્રામ ઓફીસરને પસંદ નહીં હોવાથી તેનું મનદુ:ખ રાખીને ખોટી રીતે એફઆઇઆર કરાવી હોવાની એડવોકેટની દલીલ

પોરબંદર તા.૮ લોકોની રોગપ્રતીકારક શક્તિ વધે તે માટે મહિનાઓથી શહરેના જુદા-જુદા વિસ્તારોમા સરકારી કચેરીઓમાં નિયમિત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતા પોરબંદર સરકારી આર્યુવેદ હોસ્પિટલના કર્મયોગી રાહુલભાઇ ક્ક્કડ તથા હરીશભાઇ મોઢવાડીયાને જિલ્લા આયોજન અધિકારી નિખિલભાઇ ચૌહાણે સન્માપત્ર પાઠવી સન્માનિત કર્યા હતા.

By admin