
ઓદ્યોગિક તાલીમ સંસ્થા કુતિયાણા રાણવાવ ખાતે ઓગષ્ટ પ્રવેશ સત્રનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો
પોરબંદર તા.૬, ઓદ્યોગિક તાલીમ સંસ્થા રાણાવાવ અને કુતિયાણા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૦ અંતર્ગત ત્રીજો પ્રવેશ રાઉન્ડ શરૂ કરાયો છે. NCVT/GCVT ટ્રેડ માટે તા.૫ ઓકટોબરથી તા.૧૯ ઓકટોબર સુધી ફોર્મ રજીસ્ટર કરાવી શકાશે. ઉપરાંત તા.૨૦ ઓકટોબરે મેરીટ પ્રસિધ્ધ કરાશે. વધુ જાણકારી માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button