Day: 15 May 2024

નાફેડ: અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ જાહેર

વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી…

‘ભારત કોઈ દુઃસાહસ કરશે તો જવાબ આપીશું..’ મોદીના નિવેદન બાદ પાકિસ્તાનની ધમકી

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા ‘પાકિસ્તાનને બંગડીઓ પહેરાવવાનું’ નિવેદન આપ્યું હતું, જેના પર પાકિસ્તાન ભારે ગુસ્સે…

જજ કોઈ રાજકુમાર નથી, એમનું કામ તો સેવા કરવાનું: CJI

બ્રાઝિલના રિયો ડી જનેરિયોમાં યોજાયેલા શિખર સંમેલનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજન વાય. ચંદ્રચુડે ભાગ લીધો હતો, જેમાં તેમણે સંબોધન દરમિયાન…

‘I.N.D.I.A.’ ગઠબંધનને મળશે 350 બેઠકો, કોંગ્રેસનો પહેલીવાર મોટો દાવો

લોકસભા ચૂંટણી 2024માં વિપક્ષી ‘I.N.D.I.A.’ ગઠબંધનને 350 બેઠકો મળશે અને નવી સરકાર બનશે. ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ આશીષ કુમાર સાહાએ આ…

કમોસમી વરસાદ: ખેડૂતોને કાળજી લેવા અંગે ખેતીવાડી વિભાગની અપિલ

પોરબંદર તા.૧૪, પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ કાળજી…

કોઠારીયા સ્થિત ROLEX ROLLED RINGS ખાતે બાયોગેસ પ્લાન્ટ નો શુભારંભ.

EARTHTECH દ્વારા ROLEX ROLLED RINGS ખાતે બાયોગેસ પ્લાન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને…

પાંજરાપોળોને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટે એક અભિયાન ઉપાડીએ : ડો. વલ્લભભાઈ કથીરિયા

ગુજરાત અહિંસા અને જીવદયા ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. સનાતન હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયોનો પ્રાણીમાત્રની રક્ષા અને કલ્યાણનો ગૌરવશાળી વારસો ગુજરાત…

રાઘવજીભાઈ પટેલને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ

રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર દ્વારા સરકારી ઓફીસોમાં પક્ષીઓ માટે ખોરાક, પાણીની વ્યવસ્થા કરવામાં આવે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર,…

સુશીલ મોદીને વલ્લભભાઈ કથીરિયાની હાર્દિક શ્રદ્ધાંજલિ

પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બિહાર અને સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીના દૂ:ખદ અવસાન થી ડો.વલ્લભભાઈ કથીરિયા એ શોક ની લાગણી…