રાજ્યની અદાલતોમાં નિયુક્ત ન્યાયમૂર્તિઓની બઢતી-બદલી

જામનગર સહિત રાજ્ય ભરની દીવાની સહિતની અદાલતોમાં ફરજ બજાવતા   ન્યાયમૂર્તિશ્રીઓની બઢતી-બદલીનો ગઈકાલે હુકમ કરવામાં આવ્યો છે.…

સુપ્રીમના પાંચ જજ કોરોનાથી સંક્રમિત, સમલૈંગિક લગ્ન કેસની સુનાવણી સ્થગિત

સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજનો પણ તેમાં સમાવેશ…

કેદી અને જેલ, પુરુષાર્થ પછી જ બેલ, જાણો પોરબંદરની ખાસ જેલ!!

જેલ એટલે નાગરિક સ્વાધીનતા પર લાગુ પાડવામાં આવતી પરાધીનતા, જેલ એટલે આત્મમંથન, જેલ એટલે જળમૂળથી પોતાનામાં…

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, રાજીવ ગાંધી હત્યાકાંડઃ દોષિતોને છોડી મુકવાના વિરૂદ્ધમાં

રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના વિરૂદ્ધમાં કેન્દ્ર સરકારે અવાજ ઉઠાવ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર દ્વારા સુપ્રીમ…

જ્ઞાનવાપી કોર્ટે હિન્દુ પક્ષની માગ સ્વીકારી, મુસ્લિમ પક્ષની માગ ફગાવી

વારાણસીના જ્ઞાનવાપીના કેસને લઈને કિરણસિંહ બિસેન દ્વારા કરવામાં આવેલી અરજી પર ગુરુવારે વારાણસી કોર્ટે પોતાનો ચુકાદો…

પતિ નપૂંસક છે તેમ કહીને છુટાછેડા લીધા વગર પુત્રીને અન્યત્ર પરણાવી દેવાઈ, પોલીસે ફરીયાદ ન લેતા કોર્ટમાં “ધા”

પોરબંદરના એક ગામડાંમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો, પોલીસ આ ગુન્હો ન નોંધતા દીકરાવાળાઓ ગિન્નાયા અને…

જેક્લિનને રાહત, દિલ્હીની પટિયાલા કોર્ટે જામીન આપ્યા

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડ્રિંગ મામલે એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડીઝનું નામ પણ ચર્ચામાં…

જેક્લીન જેલમાં જશે કે જામીન મળશે, જામીન અરજી પર આજે દિલ્હી કોર્ટમાં નિર્ણય

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ મંગળવારે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી…

નેશનલ લોક અદાલત: એક જ દિવસમાં કુલ 2,343 કેસોમાં સમાધાન

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની…