બેરોજગારીને લઈ રાજ્યના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છઠ્ઠો દિવસે બેરોજગારીને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના ફક્ત 6 જિલ્લામાં 61,058 બેરોજગારો નોંધાયા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લા માં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ 61,058 બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં જ 12 હજાર કરતાં વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં 10,323 બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9, 956 બેરોજગારો નોંધાયા છે. આ ઉપરાંત પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3,707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષીત બે રોજગારો નોંધાયા. જ્યારે ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષીત બેરોજગારો નોંધાયા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.