
પોલીસ જવાનોને ખુશીઓની ભેટ
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા સુરત ખાતે પોલીસ જવાનોના રહેણાંક માટે જૂથ 11ના બી કેટેગરીના 288 નવનિર્મિત આવાસોનું લોકાપર્ણ કરીને પોલીસ દળને આવાસની ભેટ અર્પણ કરાઈ હતી. રાજ્ય ગૃહમંત્રી દ્વારા આ આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લોકોની સુરક્ષા માટે દિનરાત, 24 કલાક ફરજરત પોલીસ જવાનોને ફરજ સ્થળ પાસે જ ધર મળતા તેમના પરિવારજનો સાથેનો સમય પણ સરસ પસાર થશે. આ લાગણીસભર સુવિધા પોલીસ જવાનોની ફરજ અને સેવાને વધુ મજબૂત અને સંવેદનશીલ બનાવશે. જુઓ આ આવાસની તસવીરો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button