મોદીએ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Divas)સંમેલનમાં ઇન્દોર ખાતે ભાગ લીધો છે. તેઓ ટૂંક સમયમાં સંબોધન કરશે. એક દિવસ પહેલાં પીએમ મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં હાજરી આપવા અંગેની માહિતી ટ્વિટ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણા વિદેશી ભારતીયો સાથે સંબંધોને મજબૂત કરવાની મોટી તક છે.

સીએમ શિવરાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે પીએમ મોદી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેશે.

ચાર વર્ષ બાદ સંમેલન યોજાઈ રહ્યું છે
17મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન મહત્વ ધારણ કરે છે કારણ કે તે ચાર વર્ષના અંતરાલ પછી અને કોવિડ-19 રોગચાળાની શરૂઆત પછી પ્રથમ વખત એક વાસ્તવિક કાર્યક્રમ તરીકે આયોજિત કરવામાં આવી રહ્યું છે. 2021માં છેલ્લું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન રોગચાળા દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજાયું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.