
પાવાગઢ હવે અશક્ત વૃદ્ધો અને બાળકોને દર્શન કરવાની તકલીફ નહીં પડે, લિફ્ટની કામગીરી શરૂ
મંદિર પરિષદ સુધી લિફ્ટમાં પહોંચવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે માત્ર ત્રણ મિનિટમાં યાત્રાળુઓ માતાજીના દરબારમાં પહોંચી જશે છાસિયા તળાવથી નિજ મંદિર સુધી રૂપિયા 13 કરોડના ખર્ચે એક જ વર્ષમાં ભક્તોને ઉપયોગમાં કામ લાગે તે માટે બે લિપટોપ તૈયાર કરવામાં શરૂઆત કરવામાં આવી છે પાવાગઢ ખાતે 500 વર્ષ બાદ ઐતિહાસિક ધજા રોહન અને મંદિરનો હોદ્દાઓ કરવામાં આવ્યો છે પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વજ રોહન કર્યું હતું સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટ સાથે અમદાવાદની લિફ્ટ કંપની નિર્માણ કરવાની છે આ લિફ્ટ ની ઊંચાઈ ૭૦ મીટર એટલે કે 210 ફૂટ છે આ લિફ્ટ સંપૂર્ણપણે આરસીસી તેમજ સોફ્ટ ની બનાવટની રહેશે એક લિફ્ટ માં 20 જેટલા લોકો સમય શકશે છાશિયા તળાવથી મંદિર પરિષદ સુધી લિફ્ટ પહોંચાડશે આ સમયે માત્ર ત્રણ મિનિટનો રહેશે પાવાગઢ મંદિર પાસે લીફ્ટ ઉપર સ્ટેશન બનાવવામાં આવશે 24 મીટર લાંબો તેમજ 5.5 મીટર પહોળો બ્રિજ બનાવવા છે યાત્રાળુઓને આ 24 મીટરના બ્રિજ પરથી સીધેસીધું મંદિરમાં પ્રવેશ મળી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે છાસીયા તળાવથી નિજ મંદિર સુધી બે લિપટો એક વર્ષમાં પરિપૂર્ણ કરવાનું મંદિર ટ્રસ્ટીઓનો દાવો છે આના કારણે પાવાગઢ દર્શન ને આવતા લોકોને જે લોકો ઉડાન ખટોલા થી આવે છે અને 300 જેટલા પગથિયાં જે ચડવા પડે છે તે હવે ચડવા નહીં પડે થાકદાયક દર્શન ની જગ્યાએ આરામદાયક દર્શન મહાકાળી માતાના કરી શકશે 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે પાવાગઢ છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button