બોલીવુડના ખાનનો ધડાકો : કરણ જોહર સુસાઇડ કરવાનો હતો
અભિનેતા અને વિવેચક KRK તેની ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહેતો હોય છે. તે ઘણીવાર બોલિવૂડ ફિલ્મોની નિષ્ફળતા પર ટીકા કરતો દેખાઈ છે. આવી સ્થિતિમાં નેપોટીઝમ વિરુદ્ધ અભિયાન શરૂ કરનાર KRKએ આ વખતે કરણ જોહર પર ગંભીર ટિપ્પણી કરી છે. તેને કરણ જોહરની આત્મહત્યાની માહિતી આપતી ટ્વીટ્ કરી હતી.
KRKનું ગંભીર ટ્વીટ્
KRKએ હાલમાં જ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા કરણ જોહરે તેના ઘરમાં સુસાઈડ ડ્રામા કર્યો હતો. આ બધું ‘બ્રહ્માસ્ત્ર’ના કારણે થયેલા નુકસાનનું પરિણામ હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button