કોંગ્રેસના ‘શિયાળ’ ભાજપના ‘સિંહ’ નરેન્દ્ર શિયાળની ઘરવાપસી
થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડનાર ખારવા અગ્રણી અને વહેપારી એવા નરેન્દ્ર ભાઈ બી. શિયાળે આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હોવાના સમાચાર વાયરલ થયા છે, જોકે ભાજપ જોઈન કરવાને બદલે નરેન્દ્રભાઈ શિયાળે ‘ઘરવાપસી’ કરી હોવાનું કહેવું વધુ યોગ્ય છે.
મતદાનના આગલા દિવસે નરેન્દ્રભાઈ ના આ કદમથી ભાજપને ફાયદો થશે ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસને કેટલું નુકશાન થશે ? આ તકે ભાજપના વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ નરેન્દ્ર શિયાળને ઘરવાપસી કરાવતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી ત્યારે કોંગ્રેસને કેવી અસર થઇ એ જાણી શકાયું નથી
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button