મોદી આજે 3 સભા સંબોધશે, સુરતમાં રોડ શો

PM મોદી આજે 3 સ્થળો પર સભા સંબોધશે
PM મોદીની આજે ગુજરાતમાં 3 મોટી સભાઓ છે. પ્રથમ સભા ભરૂચ ખાતે બપોરે 1 કલાકે, બીજી સભા ખેડામાં બપોરે 3:30 કલાકે જ્યારે સુરતમાં સાંજે 5:30 કલાકે રોડ શો કરશે અને ત્યાર બાદ સુરતના મોટા વરાછામાં સાંજે 6:30 કલાકે સભા સંબોધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં બપોરે 12 કલાકે એક મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે તેમજ જામનગરમાં સાંજે 5:00 કલાકે રોડ શોમાં ભાગ લેશે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો કાર્યક્રમ
સવારે 9 કલાકે ભાણવડ (દેવભૂમિ દ્વારકા)માં સભા કરશે.
સવારે 10:45 કલાકે દિનદયાળ ચોક ભાટિયા (દેવભૂમિ દ્વારકા)માં સભા કરશે.
સાંજે 6:30 કલાકે મોટા વરાછા (સુરત) માં PM મોદીની સભા ઉપસ્થિતિ રહેશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કાર્યક્રમ
બપોરે 2 કલાકે ધાંગધ્રા (સુરેન્દ્રનગર)માં સભા કરશે.
સાંજે 4 કલાકે લીમડી (સુરેન્દ્રનગર)માં સભા કરશે.
રાત્રે 8:15 કલાકે બાપુનગર (અમદાવાદ)માં સભા કરશે.

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મૂંઝપુરા સાંજે 5:30 કલાકે સાવરકુંડલા (અમરેલી)માં સભા કરશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.