આવતીકાલે રાહુલ રાજકોટના પ્રવાસે, ગુજરાત પ્રભારી ગેહલોતે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું.
આવતીકાલે રાહુલ ગાંધી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શાસ્ત્રી મેદાન ખાતે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. શાસ્ત્રી મેદાનમાં આવતીકાલે રાહુલ ગાંધીની યોજાનારી જનસભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
એક બાજુ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં આજે ચાર-ચાર સભાઓને સંબોધી રહ્યા છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ રાજકોટ આવી રહ્યા છે. રાહુલ ગાંધીની સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે શાસ્ત્રી મેદાનમાં કે જ્યાં રાહુલ ગાંધીની સભા થવાની છે તેની મુલાકાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button