ભગવાન દ્વારકાધીશજીને શીરપેચ-બાજુબંધ અર્પણ

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરે સોમવારે અમદાવાદના મણીનગરના રહેવાસી નરેશભાઈ પ્રહલાદભાઈ પંચાલ તથા તેમના પુત્ર આનંદભાઈ દ્વારા…

વાવાઝોડા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ દ્વારા અવિરત કામગીરી

બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયા બાદ હવે વિવિધ વ્યવસ્થાઓ પૂર્વવત કરવા દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર એક્શન…

૧૦ હજાર વીજપોલ અને ૩૦૦ ટ્રાન્સફોર્મર પુનઃ કાર્યરત કરવા PGVCL ટીમનો ઉદ્યમ

સાઈટ પર રીપેરીંગ માટેની સાધન સામગ્રી પહોંચતી કરાઈ, પવન સામાન્ય થતા વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી વધુ…

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણું થયું નથી

દેવભૂમિ દ્વારકામાં એન. ડી.આર.એફ.ની ટીમો દ્વારા વાવાઝોડાથી પડેલા વૃક્ષો હટાવવાનું શરુ સુચારૂ આપદા પ્રબંધન અને વિસ્તૃત…

મંત્રીશ્રીએ હર્ષદ માતાના મંદિરે દર્શન કરીને વાવાઝોડાનું સંકટ ટળે તેવી વિશેષ પ્રાર્થના કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસરો તોફાની પવન સ્વરૂપે આજે સવારથી જ વર્તાવા લાગી છે ત્યારે, ગૃહ…

વાવાઝોડાની આફત વચ્ચે પણ મને હોસ્પિટલ પહોંચાડતા સારી રીતે ડિલિવરી થઈ શકી – સુધાબેન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે તપાસ કરીને સગર્ભા બહેનોને ટ્રેક કરાયા પ્રસૂતિની તારીખ નજીક…

ખંભાળિયા ભાણવડ તાલુકામાં ૩૬૦૦ લોકોને આશ્રયસ્થાનમાં આશ્રય અપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાની  અસરને પગલે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા કલેકટરશ્રી અશોક શર્માના…

દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિના પગલે હેમ રેડીયો ટીમ ફાળવાઈ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું  છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કુદરતી…

દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા આપદા પ્રબંધન તંત્ર સુસજ્જ

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકામાં આપદા પ્રબંધન તંત્રનું સૂક્ષ્મ અવલોકન ઓખામાં કોસ્ટગાર્ડ…

દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની સ્થિતિમાં પોલીસ વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા સમજૂત કરાયા

દેવભૂમિ દ્વારકા, તા.૧૩ જૂન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા ‘બિપરજોય’ના ખતરા સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…